સુરત : મનપાને પાણીની કરકસર કરવા તાકીદ.સિંચાઈ વિભાગે મનપાને પાણીની કરકસર કરવા કહ્યું.ઉકાઈ ડેમની સપાટી ઘટીને 278.15 ફૂટ નોંધાઈ.હાલ ડેમમાં પાણીનો જથ્થો 309.57 એમ.સી.એમ.પાણી ઓછું હોવા છતાં સુરત શહેર માટે પાણી કાપ નહીં.