સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.