કેન્દ્ર સરકાર લોકોને ટેક્સ ભરવાની પ્રેરણા આપવા નવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ઈમાનદાર ટેક્પેયર્સને પ્રોત્સાહન આપવા સરકાર આગામી બજેટમાં નવી જાહેરાતો કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે સરકાર ઈમાનદાર ટેકસપેયરને પ્રધાનમંત્રી અને નાણાંમંત્રી સાથે ચા પીવાનો મોકો આપી શકે છે,