1984 શીખ રમખાણ કેસ મામલે કોર્ટે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે  નાણામંત્રી અરૂણ જેટલીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, શીખ સમાજ જેને 1984 શીખ રમખાણના ગુનેનાર માને છે કોંગ્રેસ સરકાર એને મુખ્યમંત્રી પદના શપશ લેવડાવી રહી છે.