આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. નવરાત્રિમાં તો અહીં દૂર-દૂરથી લોકો આવે છે. જેના લીધે મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે.