ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ શિયાળાનાં આગમન અંગે મહત્વની જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 15 નવેમ્બરથી શિયાળાની અધિકારીક શરૂઆત થઇ જશે.