કોરોના વાયરસની દહેશત વચ્ચે રાહતના સમાચાર મળ્યાં છે. ICMRના જણાવ્યાં મુજબ 826 લોકોના જે રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં તે નેગેટિવ આવ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આ સેમ્પલ લીધા હતાં.