મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને રાત્રિ ભોજનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યો, મંત્રીઓને સાંજના ભોજન માટે બોલાવ્યા છે. ડીનર ડિપ્લોમસી દરમિયાન વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ અંગે થઈ ચર્ચા શકે છે.