સુરતમાં સમૂહ લગ્નમાં વધુને કન્યાદાનમાં ફાયર સેફ્ટીના સાધન આપવામાં આવ્યા. તક્ષશિલા અને રઘુવીર માર્કેટની ઘટના પછી આ નિર્ણય લેવાયો હતો. ઘરમાં આગ લાગે તે સમયે કામ લાગતા સાધનો કન્યાદાનમાં અપાયા છે. 25 યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.