મોટર વ્હીકલ એક્ટને લઈ વાહન-વ્યવહાર મંત્રી આર.સી.ફળદુનું નિવેદન. સરકારે આવક મેળવવા માટે કાયદો લાગૂ નથી કર્યો. વધતાં જતાં અકસ્માતના બનાવોને ઓછા કરવા નિર્ણય કરાયો છે.