રાજકોટ શહેરમાં આજે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સીએએના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે એવી શક્યતા છે.