જીવનમાં વૃદ્ધા અવસ્થા એક એવો પડાવ હોય છે જ્યાં દરેક વ્યક્તિ એકલતા અનુભવતા હોય છે અને મોટાભાગે ડિપ્રેશનનો શિકાર થઇ જતા હોય છે . જીવનમાં આ ઉંમરે લોકોને પ્રેમ અને લાગણી જરૂરિયાત હોય છે.. મોટાભાગે જોવાા મળે આ ઉંમરે સિનિયર સિટિઝન્સને પરિવારના સભ્યો સમય આપી શકતા નથી જેથી આ તમામ પાસાઓનેે ધ્યાનમાં રાખી સુરતની એક ખાસ સંસ્થા તેઓને આ ઉમરે પણ જીવનનો આનંદ કઈ રીતે લઈ શકાય તેનું અનુભવ કરાવે છે....