આજે વિશ્વમાં સૌથી જટિલ પ્રશ્ન કોઈ હોય તો છે પાણીનો પ્રશ્ન. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર વધુ નીચા ગયાં હોવાથી પરિસ્થતિ વિકટ બની છે. ત્યારે મહેસાણાના ઉંઝામાં જળસંચય માટે અનોખુ અભિયાન હાથ ધરાયું છે.