આ વર્ષે કેસર કેરીનો પાક નિષ્ફળ જવાના પૂરતા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત સહિત ભાવનગર જિલ્લામાં વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપથી 50 થી 60 ટકા ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે.