જામનગરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થયા છે. અત્યાર સુધી 7 પક્ષીઓ ઘાયલ થયા તો ત્રણના મોત થયા છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.