વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્મવિદ્યા મંદિરના ધર્મગુરુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. ફેકટરી માલિકે ધર્મગુરુ સામે ફરિયાદ નોંધાવતા ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયા છે.