વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી ધર્મગુરુના ગોત્રી સ્થિત મકાનના ગેરકાયદે દબાણ પર વડોદરા પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે બુલ્ડોઝર ફેરવી નાખ્યું છે. દબાણ તોડતા સમયે પાખંડીના ત્રણ અનુયાયીઓએ મકાન પર પહોંચી હોબાળો મચાવતા પોલીસે તેમની અટકાયત કરી.