વડોદરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વકીલોએ કોર્ટ સંકુલને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વકીલોએ રોષ ઠાલવ્યો કે, પોલીસની તાનાશાહી દુર કરો, આવા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતાં રાવ ઠાલવી કે, પોલીસને રજૂઆત કરવા ગયેલા અમારા અગ્રણી વિરૂધ્ધ પોલીસે ખોટો ગુનો નોંધ્યો છે.