વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મોર્ય અને એમ એસ યુનિવર્સીટીમાં વાઈસ પ્રેસિડન્ટ સલોની મિશ્રાને એસિડ અટેકની ધમકી મળવાના મામલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચના લોકો મેદાનમાં આવ્યા છે, હિન્દુ સંગઠનો પ્રાચી મોર્યની હત્યાને લવજેહાદનો કેસ ગણાવી રહ્યાં છે