ગણેશજીની પ્રતિમા ખરીદવા ભક્તોની કતારો લાગી, ઘર અને પંડાલમાં ગણેશજીની સ્થાપના કરે છે ભક્તો. માટીની મૂર્તિઓ ખરીદવાનો જોવા મળી રહ્યો છે ક્રેઝ.