વડોદરા: ગણપતિ વિસર્જન દરમિયાન પરંપરાગત વાદ્યોની ભેટ આપવામાં આવશે. આજે જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. પોલીસ કમિશનરે આયોજકને ઢોલની આપી ભેટ.