અભ્યાસક્રમમાં નબળા વિદ્યાર્થી જ્યારે નાપાસ થાય છે ત્યારે હતાશ થાય છે અને ખોટું પગલું ભરી લે છે.. પરંતુ વડોદરાના પ્રિન્સ પંચાલ આવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે... કઈ રીતે પ્રિન્સે જીવનમાં મળેલી નિષ્ફળતા સામે હાર ન માની સફળતાના શિખરો સર કર્યા.. આવો જોઈએ