ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ આણંદની મુલાકાતે આવ્યા છે. NDDB સંકુલમાં ઇરમાના સ્થાપના દિનની ઉજવણીમાં હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને NDDB સંચાલકો ઉપસ્થિત રહેશે.