કોરોના વાયરસને પગલે વિધાનસભાનું સત્ર અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવ્યું છે. સર્વાનું મતે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. 31 માર્ચ સુધી સત્રની કાર્યવાહી ચાલવાની હતી.