કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. ગુજરાત સરકાર અને દીવ પ્રશાસકને તકેદારીના પગલાં ભરવા એડવાઇઝરી જાહેર કરી છે. વાવાઝોડાથી માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.