અમદાવાદના અમરાઈવાડી અને ગોમતીપુર વિસ્તારમાં પાણી આવતું હોવા છતાં સમસ્યા સર્જાઈ છે. કારણ કે પીવાનું જે પાણી આવે છે તે ખરેખર પીવા લાયક છે જ નહીં. સ્થાનિકોએ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ જવાબ મળ્યો નથી.