ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સંજોગોમાં ભરૂચમાં ભરાયેલા પાણીનું સ્તર પણ ઘટ્યું છે. હવે કાદવ કીચડ થઈ જતા નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું છે.