અમદાવાદના બાલાજી અગોરા મોલ પાસે આવેલા પાર્શ્વનાથ એટલાન્ટિક ફ્લેટમાં હત્યાનો બનાવ બન્યો. અજાણ્યા લોકો બાળકીને રૂમમાં બન્ધ કરી એક મહિલાની હત્યા કરી ફરાર થઇ ગયા. આખરે કેમ આ મહિલાની હત્યા થઈ તે બાબતે રહસ્ય સર્જાયું છે.