નિર્ભાયકાંડે સમગ્ર દેશને આજે પણ હચમચાવી દીધો છે અને જ્યારે હવે તેના તમામ આરોપીઓે ફાંસીની સજાનું એલાન કરાયુ છે ત્યારે જાણે કે દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. નિર્ભાયાના માતા-પિતા પણ દેશની જનતા અને ન્યાય પ્રાણાલિકાનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે ZEE 24 કલાક સાથે કેટલીક મહિલા મહાનુભાવોએ આ વિશે કરી ચર્ચા....