માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આ સત્રમાં 4 જુલાઇએ આર્થિક સર્વે રજુ થશે અને 5 જુલાઇએ બજેટ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ તલાક, કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં અનામતનું બિલ અને આધાર સંશોધન વિધેયક બિલ જેવા અનેક મહત્વનાં વિધેયક રજુ કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે છે. ત્યારે આ અયોધ્યા યાત્રા પાછળનો શો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત તેમણે સરકાર સામે પણ રામ મંદિર મુદ્દે મોર્ચો ખોલ્યો છે. એનડીએમાં હોવા છતા પણ તેઓ સાથી પક્ષ વિરુદ્ધ મોરચો ખોલીને શું સાબિત કરવા માંગે છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ...
સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આ સત્રમાં 4 જુલાઇએ આર્થિક સર્વે રજુ થશે અને 5 જુલાઇએ બજેટ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ તલાક, કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં અનામતનું બિલ અને આધાર સંશોધન વિધેયક બિલ જેવા અનેક મહત્વનાં વિધેયક રજુ કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે છે. ત્યારે આ અયોધ્યા યાત્રા પાછળનો શો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત તેમણે સરકાર સામે પણ રામ મંદિર મુદ્દે મોર્ચો ખોલ્યો છે. એનડીએમાં હોવા છતા પણ તેઓ સાથી પક્ષ વિરુદ્ધ મોરચો ખોલીને શું સાબિત કરવા માંગે છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ...