સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા પછી અયોધ્યા કેસનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. 40 દિવસ સુધી ચાલેલી તીખી અને ધારદાર દલીલ બાદ હવે અયોધ્યા અને દેશના લોકો રાહ જોઈ રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવે તેની.