ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમિલનાડુના મહાબલિપુરમની બે દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક મુલાકાત કરવાના છે. જોકે, નિષ્ણાતો આ મુલાકાતને અત્યંત મહત્ત્વની અને વ્યૂહાત્મક માની રહ્યા છે. તેનાથી બંને દેશોના સંબંધો મજબુત થવાની સાથે આ મુલાકાત રાજકીય દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે. જુઓ અમારી વિશેષ રજૂઆત... એક્સ રે....