સુરતના કાપોદ્રા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસને લઈને એક યુવાને આપઘાત કર્યો. બે દિવસ પહેલા હીરાના વ્યવસાય સાથે જોડાયેલ જીતેન્દ્ર કાતરોડીયા સુસાઈટ નોટ લખી આપઘાત કર્યો. દેનદારો દ્વારા રૂપિયાના બદલામાં મકાન લખાવી લીધા બાદ પણ કરવાં પઠાની ઉઘરાણી આવતી હતી.