મેંદરડા તાલુકાના અમરગઢ અને દેવગઢ ગામમાં પાક વીમામાં ખેડૂતોને અન્યાય થતા ગાંધીનગરમાં બબાલ મચી ગઈ છે, સદંતર પાક નિષ્ફળ ગયો હોવા છતાં પાકવિમાની મામૂલી રકમ મળતા ખેડૂતો તમામ પુરાવાઓ સાથે હાઇકોર્ટમાં ગયા. જોકે આજ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ દ્વારા રાજકારણ શરુ થયું છે ,ત્યારે ZEE 24કલાકે અમરગઢ ગામની મુલાકાત લીધી અને સમગ્ર પરિસ્થીનો તાગ મેળવવાની કોશિશ કરી... જોઈએ એક ખાસ રિપોર્ટ