નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચીમાં મસ્કાન ચૌરંગી વિસ્તારમાં એક બે માળની ઈમારતમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યાં મુજબ તમામ ઘાયલોને પટેલ હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટના કારણ વિશે હજુ જાણવા મળ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વધુ વિગતો થોડીવારમાં...