અંજુએ કહ્યું- ના તો ધર્મ બદલ્યો છે ના તો નિકાહ કર્યા છે, PAK મીડિયાના સમાચારો ખોટા

Anju converted to Islam: પોતાના પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે અંજુ ભારત પરત ફરશે અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. દરમિયાન પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે અંજુએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કરી લીધા છે.