ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પ્રવાસી બસ નાળામાં ખાબકતા ઓછામાં ઓછા 24 લોકોના મોતના અહેવાલ છે. મીડિયાએ આ જાણકારી આજે આપી. ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ મહિલાઓ અને બાળકો સહિત 35 મુસાફરોને લઈને જઈ રહેલી બસ શુક્રવારે અપર કોહિસ્તાન જિલ્લામાં એક નાળામાં ખાબકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...