લાહોર: પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરૂદ્વારાના એન્કર હોલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. નનકાના સાહિબ પાકિસ્તાનના નનકાના સાહિબ જિલ્લામાં સ્થિત છે અને તે વિશ્વભરના શીખ લોકો માટે એક મુખ્ય તીર્થસ્થાન છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરૂદ્વારાના એન્કર હોલમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ત્યાં રાખવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી. તે દરમિયાન કોઇ બેડમાં આગ લાગી હતી. ફાયર અધિકારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. તેને ઠંડું કરવાનું કામ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્થાન પર શીખોના પ્રથમ ગુરૂ શ્રી ગુરૂ નાનક દેવી જી મહારાજનો જન્મ થયો હતો.


જુઓ Live TV:- 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...