Russia Ukraine War: યૂક્રેન પર રશિયાના હુમલાથી દુનિયાભરના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ યૂક્રેનના બુચામાં થયેલા નરસંહાર બાદથી રશિયાને આજે એટલે કે ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. તેના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં પણ ભારત હાજર રહ્યું ન હતું આ પ્રસ્તાવ અમેરિકાએ મુક્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube