Nostradamus Predictions, Nostradamus Ki Bhavishyawani: નવું વર્ષ 2023 શરૂ થઇ ગયું છે. આ વર્ષ એટલે કે 2023 સંબંધિત નાસ્ત્રોદમસની આગાહીઓ ફરી ચર્ચામાં આવી છે. ફ્રાન્સના નબી નાસ્ત્રોદમસે વર્ષ 2023 માટે ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી છે. ચાલો જાણીએ વર્ષ 2023 સંબંધિત નાસ્ત્રોદમસની આગાહીઓ વિશે:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2023 માં શું થશે ત્રીજું વિશ્વ યુદ્ધ?
નાસ્ત્રોદમસે વર્ષ 2023માં મોટા યુદ્ધની આગાહી કરી છે. લોકો આનું અર્થઘટન ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાથી કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ આવનારા સમયમાં ત્રીજા વિશ્વ યુદ્ધના રૂપમાં ભયાનક સ્વરૂપ લઈ શકે છે.


વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ કેવું હશે?
નાસ્ત્રોદમસે કહ્યું હતું કે 'સાત મહિના સુધી મહાન યુદ્ધ, લોકો ખરાબ કાર્યોથી મૃત્યુ પામ્યા.' નાસ્ત્રોદમસની આ ભવિષ્યવાણીને લઈને લોકોમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ બોમ્બના ઉપયોગનો ભય સતાવી રહ્યો છે. જો નાસ્ત્રોદમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થશે તો આખી દુનિયામાં ધન-જનનું મોટું નુકસાન થશે. તેનાથી ચારેબાજુ આર્થિક સંકટ વધુ ઘેરું બની શકે છે.


આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો:  હોળીના 3 દિવસ બાદ જોરદાર ઉજવણી કરશે આ રાશિના લોકો, રાતોરાત બની જશે કરોડપતિ
આ પણ વાંચો:  Bank Holidays In March 2023: આ મહિને 12 દિવસ બેંકો રહેશે બંધ, લટકી પડશે આ કામો


વર્ષ 2023માં આવશે આર્થિક સંકટ 
નાસ્ત્રોદમસની આગાહી અનુસાર, વર્ષ 2023માં આર્થિક સંકટની સમસ્યા વધુ ઘેરી બની શકે છે. પરિણામે, પરિસ્થિતિ વધુ અવ્યવસ્થિત બની શકે છે. નાસ્ત્રોદમસે લખ્યું છે કે, 'ઘઉં એટલા મોંઘા બનશે કે માણસો એકબીજાને ખાઈ જશે.' લોકો આ આગાહીને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ સાથે જોડી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત છે. ઘઉંના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.


આ પણ વાંચો: આ શોપિંગ વેબસાઇટ પર છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, હોળી પહેલાં તૂટી પડ્યા ગ્રાહકો
આ પણ વાંચો: Top SUVs: 10 લાખથી ઓછી કિંમતમાં ઘરે લઇ આવો SUV કાર, જુઓ લિસ્ટ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ


વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે
ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નાસ્ત્રોદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે, 'શાહીભવન પર આકાશી આગ.' કેટલાક લોકો કહે છે કે નાસ્ત્રોદમસની આ ભવિષ્યવાણી દુનિયાના અંતનો સંકેત આપે છે. તેઓ માને છે કે આગ વરસવાથી આખી દુનિયાનો અંત આવશે. બીજી તરફ, કેટલાક લોકો કહે છે કે આકાશમાંથી આગ વરસવાનો આશય એક સભ્યતા ખતમ થઇ જશે અને તેની રાખમાંથી નવી સંસ્કૃતિનો જન્મ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube