નવી દિલ્હીઃ વિશ્વ કોરોનાના ડરમાં જીવી રહ્યું છે. કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે હરસંભવ ઉપાય કરવામાં આવી રહ્યાં છે. હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કોરોનાથી બચવા માટે ભારતીય રીતથી અભિવાદન કરવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇઝરાયલના પીએમે એક પત્રકાર પરિષદમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે ઉપાય અપનાવવા પર વાત કરી હતી. આ દરમિયાન ઇઝરાયલના લોકોને અભિયાદન માટે ભારતીય અંદાજ એટલે કે 'નમસ્તે' કરવાનું કહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર