કરાચી: પાકિસ્તાનમાં ફરી એકવાર હિન્દુઓ પર અત્યાચારોનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક શાળામાં લઘુમતી હિન્દુ સમુદાયના પ્રિન્સિપાલ વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધાયા બાદ રવિવારે પ્રાંતના અનેક વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યાં. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ભીડે ગોટકી શહેરમાં એક હિન્દુ મંદિર અને શાળામાં તોડફોડ મચાવી અને હિન્દુ પ્રિન્સિપાલ સાથે મારપીટ કરી. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...