કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની તબીયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

બેંગલુરૂઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની તબીયત સારી છે. પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 
 

— ANI (@ANI) August 2, 2020

યેદિયુરપ્પાએ ટ્વીટ કર્યું, મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું. ડોક્ટરોની ભલામણ પર સાવધાનીના ભાગ રૂપે મને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યાં છે. હું તે લોકોને વિનંતી કરુ છું, જે મારા સંપર્કમાં આવ્યા છે તે ક્વોરેન્ટાઇન થઈ જાય. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news