Atal bihari vajpayee health updates live News

અટલ બિહારી વાજપેયીના આ શબ્દોએ જનતા પર ભારે અસર કરી હતી...
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર બની છએ અને એમને આઇસીયૂમાં લાઇફ સિસ્ટમમાં રાખવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 93 વર્ષિય દિગ્ગજ નેતાને કિડની ટ્રેક્ટ ઇન્ફેક્શન, યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્ટન, પેશાબ આવવામાં તકલીફ તેજમ હ્રદયમાં તકલીફ સહિતની તકલીફને લીધે 11 જૂનથી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હી (એઇમ્સ) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. એઇમ્સના 15 ઓગસ્ટની રાતે એક નિવેદનમાં કહેવાયું કે, દુર્ભાગ્યવશ એમની હાલત બગડી છે. એમની હાલત ગંભીર છે અને એમને જીવન રક્ષક સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વાજપેયીના ભાષણમાં એવી તાકાત હતી કે જનતા એમની જબરજસ્ત દિવાની હતી. 
Aug 16,2018, 12:36 PM IST

Trending news