हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jitendra Singh
Jitendra singh News
PM Modi Oath Ceremony
આ નવા ચહેરાઓ મોદી કેબિનેટમાં બની શકે મંત્રી, જાણો કયા નેતાઓનો રહી શકે છે દબદબો!
Narendra Modi swearing in ceremony LIVE Update: પીએમ મોદીની કેબિનેટના સંભવિત મંત્રીઓને શપથ લેવાના ફોન આવવા લાગ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન ધર્મ નિભાવવાની સાથે ભાજપ તમામ મોટા મંત્રાલયો પોતાની પાસે રાખશે. અત્યાર સુધીમાં અનેક નેતાઓને આ સંદર્ભે ફોન આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે.
Jun 9,2024, 12:19 PM IST
government employees
સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં શું ફેરફાર થશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ
Central Govt Employees: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવાનિવૃત્તિ વયમાં ફેરફાર થશે કે નહીં તે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં સિંહે આ નિવેદન આપ્યું.
Aug 10,2023, 9:48 AM IST
Health Minister
Nasal Vaccine: ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC લોન્ચ, જાણો કિંમત
Nasal Covid Vaccine: ભારતને કોરોના સામેની લડતમાં વધુ એક હથિયાર મળી ગયું છે. ભારત બાયોટેક દ્વારા નિર્મિત નેઝલ વેક્સીનને આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે લોન્ચ કરવામાં આવી છે.
Jan 26,2023, 16:08 PM IST
Russia Ukraine war
220 વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચ્યું વિમાન, 24 કલાકમાં 1377 ભારતીયોની યુક્રેનથી વા
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાના મિશન ઓપરેશન ગંગા હેઠળ આજે વધુ એક ફ્લાઈટ રોમાનિયાથી દિલ્હી પહોંચી. જેમાં 220 વિદ્યાર્થીઓ સવાર હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પાછા ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. તેમણે તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને એ વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં યુક્રેનમાં ફસાયેલા તેમના સાથીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત આવીને અમને ખુબ ખુશી મળી રહી છે. હજુ પણ અમારા અનેક સાથીઓ ત્યાં ફસાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને જલદી ત્યાંથી કાઢવામાં આવે.
Mar 2,2022, 12:30 PM IST
ISRO
ઈસરોએ અત્યાર સુધીમાં 129 દેસી ઉપગ્રહો અને 36 દેશોના 342 વિદેશી ઉપગ્રહો કર્યા લોન્ચ
આજે ભારત પાસે અવકાશમાં કુલ 53 કાર્યરત ઉપગ્રહો છે જે રાષ્ટ્રને વિવિધ પરિચિત સેવાઓ પૂરી પાડે છે. આમાંથી 21 કમ્યુનિકેશન સેટેલાઇટ, 8 નેવિગેશન સેટેલાઇટ, 21 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને 3 સાયન્સ સેટેલાઇટ છે.
Feb 10,2022, 23:24 PM IST
Coronavirus
'વર્ક ફ્રોમ હોમ' ને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિર્દેશ, જાણો શું થયા ફેરફાર
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સોમવારથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓની ઓફિસમાં હાજરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે રવિવારે કહ્યું કે કોરોના વાયરસના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Feb 6,2022, 22:48 PM IST
IndiaKaDNA
#IndiaKaDNA: ચીન સરહદ વિવાદ પર જિતેન્દ્ર સિંહ બોલ્યા-PM મોદી પર દેશને ભરોસો
પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ચીન સરહદ વિવાદ પર કહ્યું કે દેશને પીએમ મોદી પર ભરોસો છે. દેશને દિશા દેખાડનારા IndiaKaDNA E-Conclave માં વાતચીત દરમિયાન સિંહે કહ્યું કે ચીન સરહદ વિવાદ ખુબ જૂનો છે. તેમણે કહ્યું કે, 'ચીન સરહદ વિવાદ પર કોંગ્રેસે રાજકારણ ખેલ્યું. કોંગ્રેસ પોતાના પાપનો દોષ બીજાના માથે ન નાખી શકે. પૂર્વ પીએમ નહેરુએ કાશ્મીર પર એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો.'
Jun 7,2020, 15:33 PM IST
CAA
'નાગરિકતા એ કેન્દ્રનો વિષય, રાજ્ય કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં'
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) ને લાગુ કરવાની ના પાડી શકે નહીં. સિંહનું નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે કેરળ (Kerala) , પશ્ચિમ બંગાળ (West Bengal) અને પંજાબ (Punjab) ના મુખ્યમંત્રી નાગરિકતા કાયદાને પોત પોતાના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી રહ્યાં છે. સિંહે કહ્યું કે, "કેટલાક રાજ્યો કહે છે કે તેઓ પોતાના ત્યાં નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દે, પરંતુ તેમનું આ નિવેદન મારી સમજ બહાર છે કારણ કે તે કેન્દ્રનો વિષય છે. મને નથી લાગતું કે રાજ્યો પાસે આ કાયદાને લાગુ કરતા રોકવા માટે કોઈ વિશેષાધિકાર છે."
Dec 15,2019, 21:02 PM IST
જિતેન્દ્ર સિંહ
દેશના ભાગલા એ આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે (Jitendra Singh) શુક્રવારે દેશના ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પર કોઈ ચર્ચા ન થાત.
Sep 14,2019, 8:46 AM IST
pok
PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક પરિસ્થિતી માટે તૈયાર
અગાઉ જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવાયા બાદ હવે સરકારનું આગામી પગલું પીઓકે હશે
Sep 12,2019, 18:30 PM IST
Jitendra Singh
CBI ડાયરેક્ટર મુદ્દે ખડસેનો PMને પત્ર,ભાજપે કહ્યું આમા ગોટાળા ઇચ્છતા હતા
વર્ષ 1983 બેંચના આઇપીએસ અધિકારી શુક્લાને આલોક કુમાર વર્માના સ્થાને સીબીઆઇ પ્રમુખ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા
Feb 2,2019, 22:05 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈ
Gold rate
જલદી કરો! સોનામાં વળી પાછો કડાકો, ભાવ ગગડીને ક્યાં પહોંચી ગયા...ખાસ ચેક કરો રેટ
kheer bhawani temple
આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત
Ahmedabad Fire
અમદાવાદના કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી
T20 World Cup 2024
અફઘાનિસ્તાન આન, બાન, શાનથી સુપર-8માં પહોંચ્યુ, આ ધૂરંધર ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર
Tired Body
Busy life: શરીરને પણ હોય આરામની જરૂર, આ 4 લક્ષણો દેખાય તો તુરંત લેવો રુટીનથી બ્રેક
Ahmedabad
ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાન
Student Visa
અમેરિકામાં ભણવાનું વિચારતા હોવ ખુશ થઈ જાઓ! ભારતીય વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર
Joe Biden
અમેરિકી રાષ્ટ્રપતિને આ શું થઈ ગયું? જો બાઈડેનનો આ Video જોઈને દુનિયા થઈ અચંબિત
banaskantha
ઘરમાં ખાવા અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યું