हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yogi
Yogi News
Tourism
દેવરિયામાં જોવા જેવી છે આ 5 સુંદર જગ્યાઓ, લેવા જેવી છે આ સીક્રેટ પ્લેસની મુલાકાત
5 Beautiful Places to Visit in Deoria Ahilyapur: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી લગભગ 300 કિલોમીટર પૂર્વમાં એક જિલ્લો છે, જેને ભગવાનનું શહેર માનવામાં આવે છે. તેનું નામ પણ આના જેવું જ છે, 'દેવરિયા'. બહુ ઓછા લોકો જાણે છે કે એશિયાની પ્રથમ સુગર મિલ દેવરિયામાં સ્થપાઈ હતી. વેલ, દેવરિયા ખૂબ જ ધાર્મિક અને સુંદર સ્થળ છે.
Apr 16,2024, 14:53 PM IST
Pinkiben Gelot
લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદની 22 વર્ષીય યુવતીએ શરૂ કરી સનાતન ધર્મની પાઠશાળા
બનાસકાંઠામાં એક યુવતી નાના બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન પીરસી રહી છે. ડીસામાં 22 વર્ષીય પિંકીબેન ગેલોત ત્રણ હનુમાન મંદિરે 100થી વધુ 4 વર્ષથી 17 વર્ષના બાળકોને સનાતન ધર્મ અંગે જ્ઞાન પીરસે છે. પિંકીબેને ગેલોતે ડીસામાં સનાતન ધર્મની નિઃશુલ્ક પાઠશાળા શરૂ કરી.
May 31,2023, 19:00 PM IST
Temple
વરસાદની આગાહીની રાહ ન જુઓ, આ મંદિરે જતા ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!
નવી દિલ્હીઃ યુપીના કાનપુરમાં એક એવું મંદિર છે જ્યાં ચળચળતા તડકામાં અચાનક પાણીના ટપકા પડવાના શરૂ થઈ જાય છે. જોકે વરસાદ શરૂ થતાની સાથે પાણી ટપકવાનું પણ બંધ થઈ જાય છે. આ મંદિર કાનપુરના ભીતરગાંવ વિસ્તારથી 3 કિમી દૂર બેહટા ગામમાં છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા થાય છે.
Jun 29,2021, 12:25 PM IST
loksabha election 2019
વિવાદીત બોલ પર યોગી અને માયાવતી પર મોટી કાર્યવાહી,જુઓ વિગત
વિવાદીત બોલ પર યોગી અને માયાવતી પર મોટી કાર્યવાહીચૂંટણી પંચે પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ ત્રણ દિવસ અને માયાવતી બે દિવસ નહીં કરી શકે પ્રચાર
Apr 15,2019, 16:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમદાવાદ: વિજય સંકલ્પ સંમેલનમાં યોગી આદિત્યનાથના રાહુલ ગાંધી પર પ્રહાર
યોગીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતે રાહુલ ગાંધીની પોલ ખોલી છે. રાહુલ ગાંધી જ્યારે સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા તો નમાજ કરતા હોયએ રીતે બેઠા હતા. પુજારીએ સમજાવવું પડ્યું કે આ મસ્જિદ નહીં મંદિર છે. યોગી આદિત્યનાથે તેમના આક્રમક ભાષણમાં રાહુલ ગાંધીને અક્કલ વગરના કહ્યા હતા. યોગીએ રાહુલ ગાંધી મુદ્દે વિવાદિત બોલી બોલી અને રાહુલ ગાંધીને મગજ વગરના વ્યક્તિ ગણાવ્યા હતા. નકલમાં પણ અક્કલ હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.
Mar 26,2019, 20:32 PM IST
Trending news
gujarat
જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ! એક મિનિટમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, એકનું મોત
smartphone
સાવ સસ્તામાં લેવા માંગો છો શાનદાર સેકન્ડ હેન્ડ ફોન? તો અપનાવો આ 5 ટિપ્સ
Indian railways
Confirm Train Ticket: કંફર્મ ટિકિટ મેળવવા આટલું કરો, આ App પર તૂટી પડી પબ્લિક
Reliance Jio
Jio યૂઝર્સ આનંદો...જિયોનો નવો પ્લાન લોન્ચ, ફ્રીમાં મળશે આટલું બધુ, વિગતો જાણો
Technology News
હવે સિગ્નલ પર નહીં પડે પોલીસની જરૂર! ટ્રાફિકનો નિયમ તોડનારનું AI કાપશે ચલણ
Ambalal Patel
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ
Lok Sabha Election 2024
સટોડિયાઓના કારણે 3 દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડ્યા વગર 4 જૂન સુધી ટેન્શનમાં
Loksabha election 2024
ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર
Chitrak
આયુર્વેદની શક્તિશાળી જડીબુટ્ટી છે ચિત્રક, અનેક રોગ કરે છે દુર, જાણો તેના લાભ વિશે
Kyrgyzstan
હવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસની એડવાઈઝરી