हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંહોના મોત
સિંહોના મોત News
Gujarat lions
'અધિકારીઓ AC ઓફિસમાં બેસી, મગજ બંધ કરી સિંહોનાં મોતની તપાસ કરતા લાગે છે'
જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ પોતાના કામમાં પુરતું ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન.
Apr 24,2024, 8:55 AM IST
Shaktisinh Gohil
રાજ્યસભામાં ઉઠ્યો ગીરના સિંહોનો મુદ્દો, શક્તિસિંહ ગોહિલે સિંહોનો મોતનું મોટું કારણ આ
Sep 17,2020, 13:29 PM IST
ગીર જંગલ
lioness and lion cubs round up in Gir forest due to death of 25 lions in two months
lioness and lion cubs round up in Gir forest due to death of 25 lions in two months
Apr 22,2020, 15:20 PM IST
Gir Forest
કોરોનાને કારણે ગીરના સિંહો ભૂલાયા, 2 મહિનામાં 25 સિંહોનો મોત
હાલ સમગ્ર વિશ્વમાં હાલ એક જ ચર્ચા છે, કોરોના વાયરસની. આવામાં ગુજરાત પણ કોરોના વાયરસથી પીડિત છે. ત્યારે આ મહામારીમાં ગીરના સિંહો ભૂલાઈ ગયા છે. ગીરના પૂર્વની 2 રેન્જમાં પાછલા 2 મહિનામાં 25 સિંહોના મોત થયા છે. આટલા મોટા આંકડા તરફ હવે સૌનું ધ્યાન ગયું છે. ત્યારે જસાધાર ખાતે જૂનાગઢ ઝુના વેટરનિટી સહિત તમામ ઉચ્ચ અધિકારો દોડતા થઈ ગયા છે. એક સિંહબાળના ભેદી મોત બાદ સમગ્ર વનતંત્ર ઊંધા માથે ફરી રહ્યું છે. નવિભાગે આ વાતને સ્વીકારી છે કે, બે મહિનામાં 25 સિંહોના મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા 8 સિંહબાળ અને તેની સાથેના 8 સિંહણોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જે પૈકી પણ એક સિંહબાળનું મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે જુનાગઢના સક્કરબાગ એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબોની ટુકડીઓ પણ દોડતી થઈ છે.
Apr 21,2020, 9:26 AM IST
gir
ગીરમાં સિંહોના અકાળે મોત માટે જવાબદાર છે આ 9 કારણો, કોર્ટ મિત્રએ બનાવ્યો ચ
ગીરના સિંહો ગુજરાતની શાન સમા છે. પણ ગીરમાં અકાળે સિંહો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજ્યમાં સિંહોના અકાળે મૃત્યુના મામલે કોર્ટ મિત્રએ ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં સિંહોના મોત માટે જવાબદાર એવા 9 મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Jun 20,2019, 15:04 PM IST
અમરેલી
અમરેલી: માલગાડીની અડફેટે આવી જતા 3 સિંહના મોત, સ્થાનિક લોકોમાં ભારે રોષ
અમરેલીના સાવકુંડલામાં ટ્રેનની અડફેટે આવતા ત્રણ સાવજના મોત થયા છે. સાવરકુંડલાના બોરાળા ગામના ફાટક પાસે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો.
Dec 18,2018, 10:09 AM IST
ગીર સિંહો
ગીરમાં પહેલીવાર દેખાયું 19 સિંહોનું ટોળું, Video જોઈને હરખાયા લોકો
આ એ જ સ્થળ છે જ્યાં 23 સિંહોના મોત થયા છે. આ વીડિયોમાં તમને 17 જેટલા સિંહો દેખાશે, પરંતુ જે શખ્સે આ વીડિયો લીધો છે તેણે દાવો કર્યો છે કે, અહીં 19 સિંહ હતા અને તેમણે ખુદ ગણતરી કરી હતી.
Nov 14,2018, 20:04 PM IST
સિંહોના મોત
સિંહોના મોત અંગે વિરોધ પક્ષે રૂપાણી સરકાર સામે કર્યા આકરા સવાલો
ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી.
Oct 18,2018, 14:15 PM IST
સિંહોના મોત
23 સિંહોના મોત બાદ હાઈકોર્ટ ગંભીર, બુધવારે જાહેર કરી શકે છે નવી ગાઈડલાઈન
આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો.
Oct 15,2018, 16:50 PM IST
ગીર
જૂનાગઢના સાવજો પર ખતરો યથાવત, ગીરના 21 સિંહોમાં ઘાતકી વાઈરસના લક્ષણ દેખાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે, કે ગીરના સાવજ પર હજુ મોતનો ખતરો યથાવત છે. 23 સિંહના મોત પછી બીજા 21 સિંહમાં પણ વાઈરસના લક્ષણ દેખાયા છે.
Oct 12,2018, 10:50 AM IST
સિંહ
સિંહોનું શરૂ થયું રસીકરણ, અમેરિકાથી નવી 500 વેક્સિન મંગાવામાં આવશે
ગીરના જંગલમાં વિવિધ કારણોસર 23 સિંહનાં મોત બાદ અન્ય સિંહોને ચેપ ન લાગે તે માટે રસિકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
Oct 7,2018, 14:41 PM IST
સિંહોના મોત
દલખાણિયા રેન્જમાં મૃત્યુ પામેલા તમામ સિંહોના મૃતદેહોના કરાયા અગ્નિસંસ્કાર
અમરેલીના દલખાણીયા વિસ્તારમાં મોત થયેલા તમામ સિંહોના પીએમ કર્યા બાદ સિંહોના વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
Oct 7,2018, 10:48 AM IST
સિંહોના મોત
સિંહોના મોત મામલે શંકરસિંહ વાઘેલાએ સરકાર પર લગાવ્યો બેદરકારીનો આરોપ
પૂર્વ મુખ્યપ્રધાને મીડિયા સાથે વાત કરતા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સિંહોનું ધ્યાન રાખવા માટે સરકાર આળસું છે.
Oct 1,2018, 17:33 PM IST
ગીર
ધારીના દલખાણીયા વિસ્તારામાં વધુ 2 સિંહોના મોત, મૃત્યુઆંક 16 પર પહોચ્યો
દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો હજી પણ યથાવત છે. દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહણનું મોત નીપજતા મૃત્યુઆંક 16 થયો છે.
Sep 30,2018, 14:31 PM IST
Trending news
IPL 2024
DC vs LSG: દિલ્હી કેપિટલ્સે લખનૌને 19 રને હરાવ્યું, પણ પ્લેઓફમાં પહોંચ્યું રાજસ્થાન
udhampur-state
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જોશીમઠ પાર્ટ-2? અનેક વિસ્તારમાં જમીન ધસી પડતાં લોકો ખૌફમાં
Multibagger Aditya Vision
આ સસ્તા સ્ટોકે કર્યા માલામાલ, 4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1.6 કરોડ રૂપિયા
Kangana Ranaut
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કંગનાએ નોંધાવી ઉમેદવારી, વિક્રમાદિત્ય સિંહ સામે ટક્કર
breaking news
સંઘાણીનો વિરોધીઓ પર પલટવાર; 'સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરીને નહીં, સહકારથી ચૂંટાય છે'
Ahmedabad
અમદાવાદમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!
Free Disney+ Hotstar
28 દિવસના રિચાર્જમાં એક વર્ષ Disney+ Hotstar એકદમ Free, જિયોનો ગજબ પ્લાન
Ahmedabad
ફરી એકવાર રક્ષક બન્યા ભક્ષક! અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે હોટલમાં આ રીતે થયો કાંડ
gujarat
દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી
Rajkot
'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં ખુલાસો