Business Loan: ઘણા લોકો બિઝનેસ શરૂ કરવા માગે છે પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે લોકોને પૈસાની જરૂર હોય છે. ધંધો શરૂ કરવા માટે દરેક પાસે પોતાના પૈસા હોતા નથી. એવામાં ઘણી વખત લોકોને રોકાણ કરવું પડે છે અને કેટલીકવાર લોકોએ લોન પણ લેવી પડે છે. એવામાં હવે સરકાર પણ લોકોને મદદ કરી રહી છે અને બિઝનેસ શરૂ કરવા માટે ફંડ પણ આપી રહી છે. એવામાં, જો કોઈ બિઝનેસ શરૂ કરવા માંગે છે, તો બિહાર સરકાર દ્વારા 10 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવી રહ્યું છે. લોકો આ માટે અરજી પણ કરી શકે છે. ચાલો તેના વિશે જાણીએ...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિન વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ, BCCI એ કરી જાહેરાત, અક્ષરનું તૂટ્યું સપનું
FD પર મળશે 8.50% નું વ્યાજ, આ બેંકે મચાવી ધમાલ, લોકો પાસે ઇંવેસ્ટમેન્ટની જોરદાર તક


બિહાર સરકાર
બિહાર સરકાર દ્વારા મુખ્યમંત્રી મોસ્ટ બેકવર્ડ ક્લાસ એન્ટરપ્રેન્યોર સ્કીમ ચલાવવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોને તેમના વ્યવસાયને વિસ્તારવા માટે લોન આપવાનો છે. આ યોજના દ્વારા બિહાર સરકાર નવા ઉદ્યોગની સ્થાપના માટે લોકોને 10 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપશે. એવામાં લોકોને સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની મદદ મળી શકે છે.


ફ્રીજ વધુ ખેંચે છે વિજળી, અપનાવો આ રીત, બિલ થઇ જશે અડધું!
હ્યુન્ડાઈ અને કિયાએ 35 લાખ કાર કરી રિકોલ, ઘરમાં કે ફલેટ નીચે પાર્ક કરવા આપી ચેતવણી


મુખ્યમંત્રી મોસ્ટ બેકવર્ડ ક્લાસ એન્ટરપ્રેન્યોર સ્કીમ
જોકે, લોકોએ કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ 10 લાખ રૂપિયા હેઠળ વધુમાં વધુ 5 લાખ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. વધુમાં વધુ 5 લાખ રૂપિયા વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. એવામાં નવો બિઝનેસ શરૂ કરનારાઓને આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.


Gemstone: અમીરો પાસે જરૂર હોય છે શનિનું આ રત્ન, ધારણ કરતાં બની જશો માલામાલ
Numerology: લગ્ન કરવા માટે પરફેક્ટ પાર્ટનર સાબિત થાય છે આ મૂળાંકવાળી છોકરીઓ


આ તારીખ સુધીમાં કરવાની રહેશે અરજી
તો બીજી તરફ જો કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ લાભ મેળવવા માંગે છે, તો તેણે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી પડશે કારણ કે આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ માત્ર 30 સપ્ટેમ્બર 2023 છે. એવામાં લોકો પાસે થોડા જ દિવસો બાકી છે. જો લોકો આ છેલ્લી તારીખ ચૂકી જાય તો તેઓ આ યોજનાનો લાભ લેવાનું ચૂકી પણ શકે છે.


Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
પત્ની અને 2 બાળકોને છોડી દેનાર હીરોને 10 વર્ષે થયો હતો પસ્તાવો, પત્નીએ લીધો હતો બદલો

2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube