CBIએ PNB વિરુદ્ધ દાખલ કર્યો કેસ, ઓફિસરોએ નીરવ મોદી જેવું ફ્રોડ આચર્યુ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેન્ક (PNB) વિરુદ્ધ 32 કરોડના ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. આ મામલો બિલકુલ નીરવ મોદીની જેમ છે. જેમાં બેન્કના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી. ત્યારબાદ પૈસા બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કરી લીધા. CBIએ તેમા PNBના ચાર અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોહંતી સહિત 9 લોકોની સામે કેસ કર્યો છે.
ભુવનેશ્વર: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઓડિશામાં પંજાબ નેશનલ બેન્ક (PNB) વિરુદ્ધ 32 કરોડના ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. આ મામલો બિલકુલ નીરવ મોદીની જેમ છે. જેમાં બેન્કના અધિકારીઓ સાથે મળીને Global Trading Solution Ltdએ CC અને Lcની સુવિધા લીધી. ત્યારબાદ પૈસા બીજી કંપનીઓમાં ટ્રાન્સફર કરી લીધા. CBIએ તેમા PNBના ચાર અધિકારીઓ અને કંપનીના માલિક અભિનાષ મોહંતી સહિત 9 લોકોની સામે કેસ કર્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube