Top 5 Stocks to buy: વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે ગયા સપ્તાહે સ્થાનિક બજારોમાં ઘટાડો રહ્યો હતો. ધીમા અને નબળા બજારમાં પણ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પોર્ટફોલિયોમાં કેટલાક સારી ગુણવત્તાના શેરોમાં રોકાણ કરવાની તક છે. બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં પસંદગીના 5 શેરો ખરીદવાની સલાહ આપી છે. જેમાં ગેબ્રિયલ ઈન્ડિયા, કિર્લોસ્કર ઓઈલ એન્જીન્સ, કજારિયા સિરામિક્સ, સન ફાર્મ, મેરીકોનો સમાવેશ થાય છે. આ મજબૂત શેર્સ આગામી એક વર્ષમાં 21 ટકા સુધીનું મજબૂત વળતર આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિત્રના લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ 5 બાબતો યાદ રાખો, નહીંતર માથે ફાટશે બિલ
ઝેરની ખેતી! 1 ગ્રામની કિંમત 7 લાખ રૂ., આ રીતે કાઢવામાં આવે છે ઝેર, બની જશો અબજોપતિ


Gabriel India
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Gabriel Indiaના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 384 છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ શેરની કિંમત 329 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 17 ટકા વધુ વળતર મેળવી શકે છે.

24 કલાક બાદ શરૂ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, ભાગ્યના દરવાજા ખખડાવશે મા લક્ષ્મી
Wood Apple Benefits: 5-10 રૂપિયાનું જાદૂઇ ફળ કરશે 5 બિમારીઓનો નાશ, એકદમ કડક હોય છે છાલ
Stock Market: આ મુદ્દાઓનું રાખો ધ્યાન, શેર બજાર પર પડી શકે છે મોટી અસર


Kirloskar Oil Engines
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Kirloskar Oil Enginesના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 621 છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ શેરની કિંમત 542 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 15 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Loan: જરૂર પડે ત્યારે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા જોઇએ કે પછી બેંક લોન? જાણી લો
Diwali 2023: દિવાળીના તહેવારમાં કમાણી માટે કરો આ બિઝનેસ, 3 મહિનામાં બની જશો લાખોપતિ!


Kajaria Ceramics
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Kajaria Ceramics ના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 1600 છે. 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ શેરની કિંમત 1,324 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 21 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Gandhi Jayanti 2023: મહિલાઓ વિશે આવા હતા મહાત્મા ગાંધીજીના વિચારો, અહીં વાંચો
Gandhi Jayanti 2 October: જીત માટે અપનાવો મહાત્મા ગાંધીના આ વિચાર અને વિષય, બધા કરશે વાહવાહી


Sun Pharm 
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Sun Pharm ના શેરમાં ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 1300 છે. 29 સપ્ટેમ્બર, 2023ના રોજ શેરની કિંમત 1,159 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 12 ટકા વધુ વળતર મેળવી શકે છે.


Marico
બ્રોકરેજ ફર્મ શેરખાને (Sharekhan) Maricoના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 645 છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ શેરની કિંમત 562 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 15 ટકા વધુ વળતર મેળવી શકે છે.


(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ લો.)


કેફીનથી ભરપૂર આ 5 ડ્રિક્સને પીવાથી વધશે Heart Attack નો ખતરો, જાણી લો નામ
દરરોજ ફક્ત 7-8 ગ્લાસ પાણી પીશો તો શું થશે? જાણો સ્વાસ્થ્ય પર કેવી પડશે અસર

જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube